SearchBrowseAboutContactDonate
Page Preview
Page 355
Loading...
Download File
Download File
Page Text
________________ : ૩૧૨ : છે. અર્થાત્ ગુણુ વધારે હાય અને નુકશાન ન હેાય કે અલ્પ હાય તેમ વવું. जा जयमाणस्स भवे विराहणा सुत्तविद्दिसमग्गस्स । सा होइ निज्जरफला अज्झत्थविसोहिजुत्तस्स ॥ १०७ ॥ (પિં. નિ. ૬૭૧, પિં. વિ. ૧૦૨) શાસ્ત્રમાં બતાવેલી વિધિ પ્રમાણે રાગ-દ્વેષ વિનાયતનાપૂકવનાર આત્મકલ્યાણની શુદ્ધ ભાવનાવાળા સાધુને યતના કરતાં જે કાંઇ પૃથ્વીકાયાદિની સંઘટ્ટ, આદિ વિરાધના થાય તા તે વિરાધના પણ નિર્જરાને કરનારી થાય છે. પરંતુ અશુભ કર્મ બંધાવનારી થતી નથી. કેમકે જે કાંઈ વિરાધના થાય છે, તેમાં આત્માને શુભ અધ્યવસાય હાવાથી અશુભ કર્મના ધન માટે થતી નથી, પરંતુ કમની નિર્જરા કરાવે છે. દાષિત આહારાદિ લેતાં જે કાંઇ વિરાધનાજન્ય કર્મ બંધાય તે પહેલા સમયે બધાય, ખીજે સમયે ભાગવાય અને ત્રીજે સમયે તે કમઁના અભાવ ( આત્મા સાથેના વિયેાગ ) થઈ જાય છે. આ પ્રમાણે વિધિ સાચવીને જે ભવ્યાત્મા મુનિ ભગવતે પેાતાનું વર્તન રાખશે તે થાડા જ વખતમાં શાશ્વત સુખને પ્રાપ્ત કરનારા થશે. ઇતિ શ્રી પિ'ડૅનિયુક્તિ પરાગ,
SR No.005752
Book TitlePind Niryukti Parag
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay
PublisherJambuswami Muktabai Agam Mandir
Publication Year
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy