________________
: ૩૩૧ :
લઘુગુરુ પચક પ્રાયશ્ચિત્તને ચેાગ્ય વસ્તુ મેળવે. તે ન મળે તે લઘુગુરુ દશક, તે ન મળે તે લઘુગુરુ પંચદશક, એમ પંચક પાંચકની વૃદ્ધિ કરે. એ રીતે સૌથી એછામાં ઓછી દોષવાળી વસ્તુ ગ્રહણ કરે. છેવટે આધાકમ દોષથી દુષિત વસ્તુ પણ ગ્રહણ કરે. આ રીતે આવી દોષવાળી વસ્તુ વાપરવા છતાં તે દોષ વિનાને અર્થાત્ શુદ્ધ જાણવા.
"
જ્ઞાન-દર્શન-ચારિત્રની હાની ન થાય એ રીતે સાધુ યત્ન કરે. આથી એ બતાવવામાં આવ્યું કે જૈન શાસનમાં મળ્યું આમ જ કરવું જોઇએ અને આમ ન જ કરવું જોઇએ એવું એકાંતે કહ્યું નથી. દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવની વિચિત્રતાના ચેગે કાઈ વિધિના નિષેધ પણ થાય અને નિષેધની વિધિ પણ થાય—ચતે સાડવસ્થા, વૈશામાનું પ્રતિ । ચઢ્યામાય स्यात्कर्मकायै च वर्जयेत् ॥ '
.
દેશકાલ આદિને આશ્રિને જેવા સમય હોય તે પ્રમાણે અકાય કાર્ય થાય અને કાને છેડી દેવું પણ પડે, અર્થાત્ દેશકાલને આશ્રીને જ્ઞાનાદિના લાભ થાય તે રીતે આચરણુ કરવું જોઇએ. જેમાં લાભ વધારે હોય અને નુકશાન ઓછુ હાય તેમ વર્તવું.
नवि किंचि अणुन्नायं पडिसिद्धं वा वि जिनवरिंदेहिं । एसा जिणाण आणा कज्जे सज्जेण होयव्वं ॥ १०६ ॥
6
શ્રી જિનેશ્વર ભગવંતાએ કાઈ વસ્તુના એકાંતે નિષેધ
પણ કર્યાં નથી, તેમ એકાંતે વિધિ પણ કહ્યો નથી. જેવું કાય હોય તે પ્રમાણે વર્તવું.' એમ શ્રી જિનેશ્વર ભગવંતની આજ્ઞા