________________
: ૨૮ :
અજ્ઞાન લેાકે શાસનની નિંદા કરતાં હતા તે ટાળવા માટે અને શાસનની પ્રભાવના કરવા માટે સૂરિજીએ કરેલે આ ઉપયાગ બરાબર હતા, પરંતુ કેવલ ભિક્ષા માટે આ રીતે લેપ વગેરે કરે તે સાધુને કલ્પે નહિ. એમાં પણ સંયમ વિરાધના આત્મ વિરાધના, પ્રવચન વિરાધના રહેલી છે.
મૂલક પિંડ ઉપર દૃષ્ટાંતા
૧ અભિન્નયેાનિનું—કાઈ એક નગરમાં ધન નામના શેઠ રહે છે. તેને ધનપ્રિયા નામની પત્ની અને સુંદરી નામની પુત્રી છે.
સુંદરી ભિન્નયેાનિકા (ધાનિમાંથી રૂધિર વહ્યા કરે) છે. આ વાત માતા જાણે છે, પિતાને ખબર નથી.
સુંદરીનાં લગ્ન નજીક આવ્યાં. માતાને ચિંતા થાય છે, કે • સુંદરીના લગ્ન થશે, પતિના ઘેર જશે, ત્યાં તેના પતિ ભિન્નચેાનિકા જાણશે એટલે મારી પુત્રીને કાઢી મૂકશે. બિચારી દુઃખી દુઃખી થઈ જશે.’
આથી ધનપ્રિયા ચિંતાતુર છે, ત્યાં એક સાધુ તેના ઘેર ભિક્ષા માટે આવ્યા, ધનપ્રિયાને ચિંતાતુર જોઈ સાધુએ પૂછ્યુ કે ‘ચિંતાતુર કેમ દેખાઓ છે ?'
ધનપ્રિયાએ બધી વાત કરી.
"
સાધુએ કહ્યું કે · ચિંતા ન કરશે, હું એવું ઔષધ આપીશ કે જેથી તમારી પુત્રી અભિન્નયેાનિવાળી થઇ જશે. ’