________________
: ૨૨૭ :
શ્રાવકા તાપસ પાસે ગયા. પ્રથમ તેમની ખૂબ પ્રશંસા કરી, પછી પરિવાર સહિત ભેાજન કરવાનું નિમાઁત્રણ આપ્યું.
તાંપસા ભેાજન માટે આવ્યા, એટલે શ્રાવકે તાપસેાના પગ ધાવા લાગ્યા. કુલપતિ-મુખ્ય તાપસ ના પાડવા લાગ્યા. કેમકે ‘ પગ ધેાવાય તે લેપ નીકળી જાય.
"
શ્રાવકોએ કહ્યું કે ‘પગ ધેાયા વગર ભાજન કરાવીએ તા અવિનય થાય, માટે પગ ધાયા પછી જ ભાજન કરાવાય. ’
શ્રાવકેાએ તાપસેાના પગ ખરાખર ધાયા પછી સારી રીતે જમાડ્યા. પછી તેમને મૂકવા માટે બધા શ્રાવકે તેમની સાથે નદી કીનારે ગયા.
કુલપતિ પેાતાના તાપસે। સાથે નદી ઉતરવા લાગ્યા. પરંતુ લેપ નહિ હાવાથી પાણીમાં ડૂબવા લાગ્યા.
આ દૃશ્ય જોતાં લેાકેામાં તેમની અપભ્રાજના થઇ કે અહા ! આ તે લેાકેાને છેતરવા માટે લેપ લગાવીને નદી ઉતરતા હતા. ’
6
આ વખતે તાપસે આદિના, પ્રતિબધ માટે સૂરિજી ત્યાં આવ્યા અને બધા લેાકેા સાંભળે એમ ખેલ્યા કે • હે કૃષ્ણા ↑ અમારે સામે કિનારે જવું છે.’
ત્યાં તા નદીના બન્ને કાંઠા ભેગા થઈ ગયા. આ જોઈ લેાકેા તથા તાપસેા સહિત કુલપતિ વગેરે બધા વિસ્મય પામ્યા.
આચાર્ય શ્રીને આવા પ્રભાવ જોઇ, દેવશર્મા તાપસે પેાતાના ૪૯૯ તાપસેા સાથે આચાર્ય ભગવંત પાસે દીક્ષા લીધી. તેમની બ્રહ્મ નામની શાખા થઇ.