________________
: ૨૨૯ :
સાધુએ ઔષધ આપ્યું તે પાણી સાથે સુંદરીને પીવડાવ્યું. તે અભિન્નયેાનિવાળી થઈ ગઈ.
૨ ભિન્નયેાનિનું—ચંદ્રાનના નગરીમાં ધનદત્ત નામના સાવાહ રહેતા હતા. તેને ચંદ્રમુખી નામની પત્ની હતી.
એક વખત પતિ-પત્નિને પરસ્પર ખૂબ ઝગડા થયા, એટલે રાષમાં આવી જઇ ધનદત્તે તે નગરમાં કાઈ ધનવાનની પુત્રી સાથે વિવાહ કર્યાં.
ચંદ્રમુખીને ચિંતા થવા લાગી. એટલામાં જ ઘાપરિજીત નામના સાધુ ભિક્ષાએ આવ્યા.
ચિંતાવાળી જોઇ સાધુએ પૂછ્યું એટલે ચંદ્રમુખીએ શાક્ય લાવવા સંબધી વાત કરી.
"
ચિંતા કરશે
સાધુએ કહ્યું કે તમે આપું તે તમે કઈ રીતે તેને ખવડાવી ચેાનિવાળી થઇ જશે.’
નહિ, હું ઔષધ દેજો, એટલે ભિન્ન
'
ઔષધ આપ્યા પછી તમારા પતિને જણાવો કે તમે લગ્ન કરવા માગેા છે પણ તે કન્યા તે ભિન્નયેાનિવાળી છૅ, આ જાણીને તેની સાથે લગ્ન નહિ કરે.’
ચંદ્રમુખીએ તે ઔષધ તે સ્ત્રીને ખવડાવી દીધું, એટલે તે શ્રી ભિન્નયેાનિવાળી બની ગઈ. પછી ધનદત્તે તેની સાથે લગ્ન કર્યાં નહિ.
૩ લગ્ન કરાવવાનું—એક ગામમાં એક ગૃહપતિ રહેતા હતા. તેની કન્યા ઉંમર લાયક થઇ હતી પણ પરણાવી ન હતી.