SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ : ૨૪૬ : ૩૨ સચિત્ત અપકાય ઉપર સચિત્ત ત્રાસકાય મૂકેલું. ૩૩ છે તેઉકાય છે * * ૩૪ » વાયુકાય છે . છે ૩૫ , વનસ્પતિકાય, » ૩૬ , ત્રસકાય , , , ” મિશ્ર પૃથ્વીકાય આદિ ઉપર સચિત્ત પૃથ્વીકાય આદિના ૩૬ ભાંગા સચિત્ત , , મિશ્ર , , ૩૬ છે. મિશ્ર w w w w w w ૩૬ » કુલ ૧૪૪ ભાંગા. આ પ્રમાણે બીજી અને ત્રીજી ચતુર્ભગીના ૧૪૪–૧૪૪ ભાંગા જાણવા. કુલ ૪૩ર ભેદ થાય. પુનઃ આ દરેકમાં અનંતર અને પરંપર એમ ભેદે થાય છે. ત્રણ ચતુર્ભગીમાં બીજી અને ત્રીજી ચતુભગીને થો ભાગે (અચિત્ત ઉપર અચિત્ત) સાધુને કલ્પી શકે. અર્થાત તે ભાંગા ઉપર રહેલે આહાર આદિ લે કલ્પી શકે. તે સિવાયના ભાંગા ઉપર રહેલું કલ્પ નહિ. બીજા મતે ચતુર્ભગી નીચે પ્રમાણે થાય છે. ૧ સચિત્ત ઉપર સચિત્તમિત્ર મૂકેલું. ૨ અચિત્ત ઉપર ૩ સચિત્તમિશ્ર ઉપર અચિત્ત મૂકેલું. ૪ અચિત્ત ઉપર છે કે આમાં પણ પૃથ્વીકાયાદિ ઉપર પૃથ્વીકાયાદિના ૩૬-૩૬ ભાંગા થાય છે. કુલ ૧૪૪ ભાંગા.
SR No.005752
Book TitlePind Niryukti Parag
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay
PublisherJambuswami Muktabai Agam Mandir
Publication Year
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy