SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ ૫ સતકાષ સાધુને આપવા માટે અયેાગ્ય સચિત્ત અગર અચિત્ત વસ્તુ જે ભાજનમાં રહેલ હોય તે ભાજનમાંથી તે અાગ્ય વસ્તુ બીજી સચિત્તાદિ વસ્તુમાં અગર ખીજા ભાજનમાં નાખીને તે ખાલી કરેલા ભાજન વડે સાધુને બીજી જે ચેાગ્ય અશનાદિ આપવામાં આવે તે અશનાદિ સભૃતદેખવાળું ગણાય. આમાં પણ નિક્ષિપ્તની માફક ચતુલગી અને ભાંગાએ મને છે. सच्चित्ते अचित्ते मीसग साहरणे य चउभंगो । आइतिए पढिसेहो चरिमे भंगंमि भयणा उ ॥ ७८ ॥ (પિ. નિ. ૫૬૩) સચિત્ત અચિત્ત અને મિશ્ર વસ્તુ ખીજામાં બદલીને આપવામાં આવે, તે સદ્ભુત દોષવાળુ કહેવાય. અહીં નાખવાને સહરણ કહેવામાં આવે છે. આમાં સચિત્ત, મિશ્ર અને અચિત્તની, સચિત્ત તથા મિશ્ર અને અચિત્ત એ પદાની ત્રણ ચતુભ'ગીઓ થાય. તેમાં દરેકના પહેલા ત્રણ ભાંગામાં કલ્પે નહિ, ચેાથામાં કાઇમાં કલ્પે અને કેાઈમાં ન ક૨ે. નિક્ષિપ્તની માફક આમાં પણ ૪૩ર ભાંગા થાય છે, તે પાછા અન"તર અને પરપર ભેદ્દે જાણવા.
SR No.005752
Book TitlePind Niryukti Parag
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay
PublisherJambuswami Muktabai Agam Mandir
Publication Year
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy