________________
: ૨૫૪ : અપકાય અનંતર ઢાંકેલા અને લાડવા કેઈ વાસણ આદિમાં રાખેલા હોય અને તે વાસણ આદિ પાણી વડે ઢાંકેલ હોય તે પરંપર ઢાંકેલું કહેવાય. આ પ્રમાણે બધા ભાંગામાં સમજી લેવું.
ઢાંકેલામાં ૧ ભારે વજનદાર અને ૨ હલકુ. એમ બે પ્રકાર હોય. અચિત્ત પૃથ્વીકાયાદિ ભારે ભારે વડે ઢાંકેલું.
છે , હલકા હલકા ભારે છે ,
છે હલકા , , આ દરેકમાં પહેલા અને ત્રીજા ભાગનું કપે નહિ, બીજા અને ચેથા ભાગનું કપે.
સચિત્ત અને મિશ્રમાં ચારે ભાંગાનું કલ્પ નહિ.
ભારે વસ્તુ ઉપાડતાં કે મૂકતાં વાગવા આદિને અને જીવ વિરાધનાદિને એ સંભવ રહેલું છે, માટે તેવું ઢાંકેલું હોય તે ઉપાડીને આપવા માંડે છે તે સાધુને લેવું કલ્પ નહિ.
ઈતિ ચતુર્થ પિહિતષ નિરૂપણ