________________
: ૨૦ : અચિત્ત વનસ્પતિને ઉપયોગ–સંથારે, કપડાં, ઔષધ આદિમાં ઉપયોગ થાય છે. ૬ બેઈન્દ્રિય પિંડ ] આ બધા એક સાથે તિપિતાના ૭ તેઈન્દ્રિય પિંડ કે સમુહરૂપ હોય ત્યારે પિંડ કહેવાય ૮ ચઉરિન્દ્રિય પિડ J છે. તે પણ સચિત્ત, મિશ્ર, અને
અચિત્ત ત્રણ પ્રકારે હોય છે. અચિત્તનું પ્રજન, બેઈદ્રિય-ચંદનક, શંખ, છીપ આદિ સ્થાપના ઔષધ વગેરે કાર્યોમાં. તેઈન્દ્રિય–ઉધહીની માટી વગેરે.
ચઉરિન્દ્રિય–શરીર આરોગ્ય માટે, ઉલ્ટી વગેરે કાર્યમાં માખીની અઘાર વગેરે.
૯ પંચેન્દ્રિય પિંડ-ચાર પ્રકારે. નારકી, તીર્થંચ, મનુષ્ય અને દેવ.
નારકીને વ્યવહાર કઈ રીતે થઈ શકતું નથી.
તીર્થંચ પંચેન્દ્રિયને ઉપયોગ–ચામડું, હાડકાં, વાળ, દાંત, નખ, રેમ, શીંગડાં, વિષ્ટા, મુત્ર આદિને કારણ પ્રસંગે ઉપયોગ કરાય છે. તથા વસ્ત્ર, દૂધ, દહીં, ઘી આદિને ઉપયોગ કરાય છે.
મનુષ્યને ઉપયોગ–સચિત્ત મનુષ્યને ઉપયોગ દીક્ષા આપવામાં તથા માર્ગ આદિ પૂછવા માટે.
મિશ્ર મનુષ્યને ઉપગ રસ્તે આદિ પૂછવા માટે.