________________
અચિત વાયુ કયાં સુધી રહે? અચિત્ત વાયુ ભરેલી મસક ક્ષેત્રથી સે હાથ સુધી તરે ત્યાં સુધી અચિત્ત, બીજા સો હાથ સુધી એટલે એકસે એકમાં હાથથી બસ હાથ સુધી મિશ્ર, બસો હાથ પછી વાયુ સચિત્ત થઈ જાય છે.
સ્નિગ્ધ (ચોમાસુ) ઋક્ષ (શિયાળે-ઉનાળે) કાળમાં જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ અચિત્ત આદિ વાયુ નીચે પ્રમાણે જાણ.
કાળ | અચિત્ત | મિશ્ર | સચિત્ત ઉદ સ્નિગ્ધકાળ એક પ્રહર સુધી બીજા પ્રહર સુધી બીજા પ્રહરની
| શરૂઆતથી મધ્યમ ) | બે , ત્રીજા , Tચોથા ,, જઘન્ય ) | ત્રણ , | ચાર | | પાંચમાં , ,, ઋક્ષકાળ | એક દિવસ | બીજે દિવસે ત્રીજે દિવસે મધ્યમ ,
ત્રીજે , ઉત્કૃષ્ટ છે | ત્રણ , | એથે , ] પાંચમે ,
ચેાથે
,
૫ વનસ્પતિકાયપિંડ-સચિત્ત, મિશ્ર, અચિત્ત. સચિત્ત બે પ્રકારે–નિશ્ચયથી અને વ્યવહારથી. નિશ્ચયથી સચિત્ત-અનંતકાય વનસ્પતિ.
વ્યવહારથી સચિત્ત પ્રત્યેક વનસ્પતિ. મિશ્ર–ચીમળાએલાં ફળ, પત્ર, પુષ્પ આદિ, ચાળ્યા વગરને લેટ, ખાંડેલી ડાંગર વગેરે.
અચિત્ત–શસા આદિથી પરિણત થયેલ વનસ્પતિ.