________________
: ૨ :
અચિત્ત મનુષ્યની ખોપરી વેશ પરિવર્તન આદિ કરવા માટે કામ પડે, તથા ઘસીને ઉપદ્રવ શાંત કરવા માટે.
દેવને ઉપગ તપસ્વી કે આચાર્ય પિતાનું મૃત્યુ આદિ પૂછવા માટે, તથા શુભાશુભ પૂછવા માટે કે સંઘ સંબંધી કેઈ કાર્ય માટે દેવને ઉપયોગ કરે.
ભાવપિંડ બે પ્રકારે છે–૧ પ્રશસ્ત, ૨ અપ્રશસ્ત. પ્રશસ્ત એક પ્રકારથી દશ પ્રકાર સુધી છે.
અપ્રશસ્ત પણ એક પ્રકારથી દશ પ્રકાર સુધીનો છે. एगविहाइ दसविहो पसत्थो चेव अपसत्यो अ । संजम विज्जाचरणे नाणादितिगं च तिविहो उ ॥ ४॥
नाणं दसणं तव संजमो य वय पंच छच्च जाणेन्ना ।
पिंडेसण पाणेसण उग्गहपडिमा य पिंडम्मि ॥५॥ ૮ ૯
૧૦ पवयणमाया नव बंभगुत्तिओ तह य समणधम्मो य । एस पसत्थो पिंढो भणिो कम्मट्ठमहणेहिं ॥ ६ ॥
अपसत्यो य असंजम अन्नाणं अविरई य मिच्छत्तं ।
૪ ૫ ૬ ૭-૮ ૯ ૧૦ कोहा यासवकाया कम्मगुत्ती अहम्मो य ॥ ७ ॥
(પિં. નિ. ૬૦, ૬૧, ૨, ૬૩.)