________________
: ૨૨ : પ્રશસ્ત ભાવપિંડ–
એક પ્રકાર તે સંયમ. બે પ્રકાર તે જ્ઞાન અને ચારિત્ર. ત્રણ પ્રકાર તે જ્ઞાન, દર્શન અને ચારિત્ર. ચાર પ્રકાર તે જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ.
પાંચ પ્રકાર તે ૧–પ્રાણાતિપાત વિરમણ, ૨ મૃષાવાદ વિરમણ, ૩ અદત્તાદાન વિરમણ, ૪ મૈથુન વિરમણ, અને ૫ પરિગ્રહ વિરમણ.
છ પ્રકાર તે ઉપર મુજબ પાંચ અને ૬ રાત્રિ ભજન
વિરમણ.
સાત પ્રકાર તે સાત પિડેષણા, સાત પાણષણ, સાત અવગ્રહ પ્રતિમા.
આમાં સાત પિંડેષણ તે સંસૃષ્ટ, અસંસૃષ્ટ, ઉદ્ધત, અલ્પલેપ, અવગૃહીત, પ્રગૃહીત, ૧, સંસૃષ્ટ–હાથ અને પાત્ર ખરડાયેલું, ૨ અસંસૃષ્ટ–હાથ અને પાત્ર નહિ ખરડાયેલું, ૩ ઉદ્ભૂત-તપેલી આદિમાં કાઢેલું, ૪ અલપલેપ સેકેલા ચણા વગેરે પ અવગૃહીત–ભેજન માટે લીધેલું, ૬ પ્રગહિત–હાથમાં કેળીયો લીધેલે, ૭ ઉક્ઝિતધર્મ– નાખી દેવા જેવી.
સાત પાણષણું તે ઉપર મુજબ પણ અલ્પલેપને બદલે નિલેપ-(ઓસામણ કાંજી આદિ).
સાત અવગ્રહ પ્રતિમાં તે-વસતિ સંબંધી ગ્રહણ કરવામાં