SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ : : ર સમુદેશ–પાખંડીઓને આપવા માટે કપેલું. ૩ આદેશ-શ્રમણને આપવા માટે કલ્પેલું. ૪ સમાદેશ– નિને આપવા માટે કપેલું. આ પ્રમાણે ૩ ૪૪ = બાર ભેદે થયા. બાર ભેદમાં અવાંતર ભેદ ઉદિષ્ટઉદેશિક–છિન્ન અને અછિન્ન. છિન્ન એટલે નિયમિત કરેલું એટલે જે વધેલું છે તેમાંથી આપવા માટે જુદુ કાઢયું હોય તે. અછિન્ન જુદુ કાઢયું ન હોય પરંતુ આમાંથી ભિક્ષાચરેને આપવું. એ ઉદ્દેશ રાખેલે હોય. .! - છિન્ન અને અછિન્ન બન્નેમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ એમ આઠ ભેદ થાય. કતઉદ્દેશિક–છિન્ન અને અછિન્ન બનેમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ. એમ આઠ ભેદ. કમઉદ્દેશિક–ઉપર મુજંબ આઠ ભેદ. દ્રવ્યઅછિન્ન–વધેલી વસ્તુઓ આપવાની નક્કી કરે તે. ક્ષેત્રઅછિન્ન–ઘરની અંદર રહીને કે ઘરની બહાર ગમે ત્યાંથી આપવું. - કાલઅછિન્ન–જે દિવસે વધ્યું હોય તે જ દિવસે કે ગમે તે દિવસે આપવાનું નક્કી કરે તે ભાવઅછિન્ન-ગ્રહનાયક-ઘરના માલિક આપનાર ઘરની
SR No.005752
Book TitlePind Niryukti Parag
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay
PublisherJambuswami Muktabai Agam Mandir
Publication Year
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy