________________
વિભાગ કર્યા સિવાય સામાન્ય રીતે કેઈ પણ ભિક્ષુકને આપવાની બુદ્ધિથી તૈયાર કરવામાં આવેલ અશનાદિ ઘરે શિક કહેવાય.
વિભાગ–એટલે વિવાહ-લગ્નાદિ પ્રસંગમાં કરેલી વસ્તુ વધી હેય, તેમાંથી જે ભિક્ષુકને ઉદ્દેશી આપવા માટે જુદી કરવામાં આવી હોય તે, વિભાગ શિક કહેવાય. તેના બાર ભેદે છે. તે નીચે પ્રમાણે જાણવા.
વિભાગ ઔદેશિકને બાર ભેદ ઉદિષ્ટ–પિતાને માટે જ બનાવેલા આહારમાંથી કેઈપણ ભિક્ષુકને આપવા માટે જુદી કલ્પના કરે કે “આટલું સાધુને આપીશું તે
કૃત–પિતાને માટે બનાવેલું, તેમાંથી વાપરતાં જે વધેલું હોય તે ભિક્ષુકને દાન કરવા માટે છે કાયાદિને આરંભ કરી, ભાતને કર વગેરે કરવારૂપ સંસ્કાર કરી રાખે તે.
કમવિવાહાદિ જમણમાં વધેલ લાડવા, પકવાન્ન વગેરેના ભૂકા આદિને કેઈ પણ ભિક્ષુકને આપવા માટે ગરમ કરેલા ઘી, ગોળની અંદર નાંખી ફરીથી લાડવા વગેરે બનાવવામાં આવે અથવા તે બીજા કેઈ અચિત્ત આહારદિને કઈ પણ ભિક્ષુકને આપવા માટે સચિત્ત પાણી, કાચું મીઠું આદિનાખી હિંગ વગેરેને વઘાર કરી સંસ્કારિત કરવામાં આવે છે. -
ઉદિષ્ટ, કૃત અને કર્મ, દરેકના ચાર ચાર ભેદે. ૧ ઉદેશ–કેઈ પણ ભિક્ષુકને આપવા માટે કપેલું.