________________
શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ સાહેબના તેઓ નિષ્ઠાવાન ભક્ત અને આજ્ઞાંકિત ગૃહસ્થ શિષ્ય હતા. તેઓશ્રીની શુભ પ્રેરણાથી તેમણે અનેક જિનમંદિરેમાં ઘણાં જિનબિબ્બે ભરાવવામાં તેમજ પ્રતિષ્ઠા વગેરે શુભ કાર્યોમાં લક્ષ્મીના મમ ત્વને ત્યાગ કરીને ઘણાં પુણ્યકાર્યો કર્યા છે.
શ્રી કદંબગિરિની બાવન જિનાલયની ભમતીમાંની મેટી દેરી, રહિશાળામાંની મૂળનાયકની પ્રતિમા અને તેમની બાજુની જિનપ્રતિમા તેમજ બહારની બાજુમાં શ્રી સિમંધર સ્વામિની પ્રતિષ્ઠા તેમજ અંજનશલાકા વગેરે કાર્યો, એ તેમના ઉન્નત અને ઉદાર ધર્મજીવનનાં પુણ્ય પ્રતીકે છે.
પ્રતિમા અને પ્રતિષ્ઠા ઉપરાંત તેમને શ્રી કૃતજ્ઞાનભક્તિમાં પણ ઉડે રસ હતે. ટુંકમાં પ્રતિમા એટલે અહિંસાદિ ધર્મોની સ્થાપત્યકલા અને શ્રુતજ્ઞાન એટલે અહિંસાદી ધર્મોનું સંસ્કારસાહિત્ય, એમ તેમના જીવનમાં કળા અને સંસ્કાર-સાહિત્યને સુભગ સંગમ જોવા મળતું હતું.
કળાનાં કાર્યો તે ઉપર કદંબગિરિમાં જોયાં, તેમનાં સાહિત્યનાં કાર્યો જોઈએ. પિતાના ટ્રસ્ટમાંથી અન્ય સંસ્થાઓ તરફથી પ્રગટ થતાં પુસ્તકમાં તેઓશ્રી તરફથી પૂરેપૂરી અને સારી એવી રકમની સખાવતે કરવામાં આવતી હતી. આજે પણ એ દાનની ગંગાને પ્રવાહ તેમના સુપુત્રે અખલિતપણે વહાવી રહ્યા છે. તેનાથી નિપજેલા શ્રી સિદ્ધહેમ શબ્દાનુશાસન, જૈન પરંપરાને ઇતિહાસ, દેશના ચિંતામણિ આદિ અનેક પુણ્યપરિપાકે આજે અલભ્યપ્રાયા બની ગયા છે. આ ઉપરાંત તેઓ શ્રી તત્ત્વજ્ઞાન વિવેચક સભાના અધ્યક્ષ પણ બન્યા
\
,