________________
: ૧૬૪ :
૨૭૦ પ્રકાર—આમાં કૈાઇ વિશિષ્ટ ચારિત્ર નિમિત્તે સેવે, કેાઈ ચારિત્રમાં વિશિષ્ટ જ્ઞાન નિમિત્તે સેવે, કેાઈ ચાત્રિમાં ખાસ દનની સ્થિરતા નિમિત્તે દ્વેષ સેવે ૯૦૪૩=૨૭૦ પ્રકાર થાય.
सोलस उग्गमदोसे गिहिणो उ समुट्ठिए बियाणाहि । उपायणाए दोसे साहू उ समुट्ठिए जाण ॥ ५३ ॥ ( પિ. નિ. ૪૦૩)
ઉપર જે કહી ગયા તે સેાળ ઉદ્ગમનાના દાષા ગૃહસ્થથી ઉત્પન્ન થયેલા જાણવા. અર્થાત્ ગૃહસ્થ કરે છે. હવે કહેવામાં આવે છે. તે ઉત્પાદનાના (૧૬) દોષ। સાધુથી થતા જાણવા. અર્થાત્ સાધુ પોતે દોષ ઉભા કરે છે.
ઇતિ ષોડશ અધ્યવપૂરકઢાષં નિરૂપણ ઉદ્દગમદાષા સમામ.