________________
: ૨૩૪ :
સાધુએ આ રીતે ઉદ્દગમના સેળ દેશે અને ઉત્પાદનના સોળ દેથી રહિત તથા શંકાદિ દશ ષોથી રહિત પિંડ ગ્રહણ કરે. દેશની શંકા હેય તે પિંડ ગ્રહણ કરે નહિ.
ઉદ્ગમના સોળ દેશે ગૃહસ્થથી ઉત્પન્ન થાય છે. ઉત્પાદનના સેળ દેશે સાધુથી ઉત્પન્ન થાય છે.
ગ્રહણ એષણના દશ દેશેમાં આઠ દેશે સાધુ અને ગૃહસ્થ બનેથી ઉત્પન્ન થાય છે. •
બે દશે (શકિત અને અપરિણત) સાધુથી ઉત્પન્ન થાય છે.
ગ્રહણ એષણના ચાર નિક્ષેપ-પ્રકારે થાય છે–૧ નામગ્રહણ એષણ, ૨ સ્થાપના ગ્રહણ એષણ, ૩ દ્રવ્ય ગ્રહણ એષણ, ૪ ભાવગ્રહણ એષણા.
૧ નામગ્રહણ એષણા–રહેણ એષણ નામ હેય તે.
૨ સ્થાપનાગ્રહણું એષણુ–ગ્રહણ એષણાની સ્થાપનાઆકૃતિ કરી હોય તે.
૩ દ્રવ્યગ્રહણુ એષણ–ત્રણ પ્રકારે–સચિત્ત, અચિત્ત કે મિશ્ર વસ્તુનું ગ્રહણ કરવું તે.
૪ ભાવગ્રહણું એષણ બે પ્રકારે–આગમભાવગ્રહણ એષણ અને આગમભાવગ્રહણએષણા.
આગમભાવગ્રહણુ એષણુ-ગ્રહણ એષણાને જાણ કાર અને તેમાં ઉપગવાળે.