________________
: ૨૩૫ : ને આગમભાવગ્રહણ એષણા–બે પ્રકારે પ્રશસ્તભાવ ગ્રહણ એષણ અને અપ્રશસ્તભાવ ગ્રહણ એષણ.
પ્રશસ્તભાવગ્રહણ એષણ-સમ્યગદર્શન, જ્ઞાન, ચારિત્ર આદિ.
અપ્રશસ્તભાવગ્રહણ એષણા–શંકિત આદિ દોષવાળાં આહારપાણ ગ્રહણ કરવાં.
ભાવ ગ્રહણ એષણામાં અહીં અપ્રશસ્તપિંડને અધિકાર છે. અપ્રશસ્તભાવપિંડના દશ પ્રકારે બતાવે છે. संकिय मक्खिय निक्खित्त पिहिय साहरिय दायगुम्मीसे । अपरिणय लित्त छड्डिय एसणदोसा दस हवंति ॥७१॥
(પિ. નિ. પર૦ ) ૧ શકિતદેષ–આધાકર્માદિ દોષની શંકાવાળો આહાર ગ્રહણ કરે છે. * : ૨ પ્રક્ષિતદેષ–સચિત્ત “પૃથ્વીકાયાદિથી ખરડાએલે. આહાર ગ્રહણ કરે છે.'
૩ નિક્ષિતદષ–સચિત્ત વસ્તુ ઉપર મૂકેલો આહાર ગ્રહણ કરે તે.
૪ પિહિતદોષ–સચિત આદિ વસ્તુથી ઢાંકેલે હેય તે આહાર ગ્રહણ કરે તે.
૫ સંતદેવ—જે વાસણમાં સચિત્ત આદિ વસ્તુ રહેલી