________________
[: ૨૩૬ :
હેય, તે ખાલી કરીને તેનાથી જે આહાર આપે તે ગ્રહણ કરે તે.
૬ દાયકોષ–શાસ્ત્રમાં નિષેધ કરેલાના હાથે આહાર ગ્રહણ કરે છે. .
૭ ઉમિશ્રદોષ–સચિરાદિથી ભેળસેળ થયેલ આહાર ગ્રહણ કરે તે.
૮ અપરિણતદેષ–અચિત્ત નહિ થયેલો આહાર ગ્રહણ કરે તે.
૯ લિમદોષ–સચિત્ત આદિથી ખરડાએલા હાથ, વાસણ વગેરેથી આહાર આપે તે ગ્રહણ કરે છે. '
૧૦ છર્દિતદેષ–જમીન ઉપર વેરતાં-ળતાં આહાર આપે તે ગ્રહણ કરે તે.
૧ શકિતદોષ
संकाए चउभंगो दोसु वि गहणे य भुंजणे लग्गो । जं संकियमावन्नो पणवोसा चरिमए सुद्धों ॥७२॥
(પિં. મિ. પ૨૧) શક્તિદેષમાં ચાર ભાંગા થાય છે.
૧ આહાર લેતી વખતે દેષની શંકા તથા વાપરતી વખતે પણ શંકા.
૨ આહાર લેતી વખતે દેષની શંકા પણ વાપરતી વખતે શંકા નહિ.