________________
૨૩૭ :
૩ આહાર. લેતી વખતે દોષની શ'કા નહિ પણ વાપરતી વખતે શંકા.
૪ આહાર લેતી વખતે દોષની શકા નહિ અને વાપરતી વખતે પણ શ`કા નહિ.
આમાં પહેલા ભાંગે આહાર લેતી વખતે દોષની શ’કા તથા વાપરતી વખતે પણ શંકા—તે આ પ્રમાણેઃકોઇ સાધુ સ્વભાવથી લજ્જાવાળા હોય, તે કાઇના ઘેર આહાર લેવા માટે જાય, ત્યાં રસાઇ વધારે જોઈને મનમાં શંકા કરે કે ‘ અહીં કેમ આટલી બધી ભિક્ષા આપે છે ? ' પણ લજજાથી પૂછે નહિ અને શ ંકા પૂર્વક આહાર ગ્રહણ કરે તથા શકા સહિત વાપરે.
બીજો ભાંગેા આહાર લેતી વખતે દોષની શકા પણ વાપરતી વખતે શંકા નહિ—તે આ પ્રમાણે-કેાઈ સાધુ લજ્જા≠િ કારણે પૂછે નહિ અને શંકા પૂર્વક આહાર ગ્રહ કરે, પાછળથી બીજા સંઘાટ્ટક સાધુ દ્વારા જાણવા મળે કે ‘તે ઘેર મહેમાન આવ્યા હતા એટલે ઘણી રસેઈ બનાવી હતી. અથવા તા કેાઈના ઘેરથી લહાણું આવ્યું હતું.' આ સાંભળી મનમાં જે દોષની શકા હતી તે નીકળી જાય અને શુદ્ધ જાણીને વાપરે.
ત્રીજો ભાંગેા—આહાર લેતી વખતે દોષની શકા નહિ પણ વાપરતી વખતે શંકા—તે પ્રમાણે—કાઈ સાધુએ આહાર શુદ્ધ જાણીને શંકા વિના ગ્રહણ કર્યાં, પછી ઉપાશ્રયે આવીને ત્યાં ગુરુમહારાજ પાસે બીજા સાધુઓને આલેાચના