________________
: ૨૩૮ :
કરતા સાંભળી મનમાં શકા થાય કે ‘ જેવી મને ઘણી ભિક્ષા મળી છે તેવી બીજા સંઘાટ્ટકાને પણ મળી છે. માટે હું લાગ્યે છું તે નક્કી દોષવાળી હશે.' આમ વિચારતા આહાર વાપરે.
ચાથા ભાંગા—આહાર લેતી વખતે દોષની શંકા નહિ અને વાપરતી વખતે પણ શંકા નહિ—તે આ પ્રમાણે—સાધુ દોષની શ`કા વિના આહાર ગ્રહણ કરે અને વાપરતી વખતે પણ કેાઈ જાતની શંકા ન હોય.
શિષ્યની શકા—શંકા એ જ દ્વેષ ગણાય છે, તે પછી એ નક્કી થયું કે ‘શુદ્ધ આહાર હોય અને તેમાં જો શકા થાય તે તે અશુદ્ધ થઈ જાય અને દેષવાળા હોય અને જો શકા વિના ગ્રહણ કરે તે તે શુદ્ધ થઈ જાય.’ આ વાત બરાખર લાગતી નથી કેમકે ‘ પેાતાની કલ્પના માત્રથી શુદ્ધ આહાર અશુદ્ધ થઇ જાય અને અશુદ્ધ આહાર શુદ્ધ થઈ જાય. ’
ગુરુનું સમાધાન—માત્ર મનની કલ્પનાંથી શુદ્ધ એ અશુદ્ધ અને અશુદ્ધ એ શુદ્ધ બની શકતે નથી. પરંતુ શુદ્ધ અધ્યવસાયપૂર્વક માયા વિના, આહાર આદિ જે હેાય તે શુદ્ધ છે કે અશુદ્ધ ? તેને વિચાર કરે અને દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી શુદ્ધ લાગે તે ગ્રહણ કરે, ઉપયેગપૂર્વક ગ્રહણ કર વામાં અશુદ્ધ આહાર હેાય તે પણ તે શુદ્ધ ગણાય છે. અર્થાત્ તે આહાર વાપરતા દાષિત આહારનેા કર્મ બંધ થતા નથી. પરંતુ કેાઈ જાતની તપાસ કે વિચાર કર્યા સિવાય શુદ્ધ આહારમાં ઢોષની શંકા કરી ગ્રહણ કરે, તે તે આહાર શુદ્ધ હાવા છતાં દોષિત આહારના કર્મ બંધ થાય છે. અહીં શ્રુતજ્ઞાનપ્રમાણ માનવામાં આવે છે. આથી જ શુદ્ધ ગવેષણાપૂર્ણાંક