________________
[: ૨૩૯ : આહાર લાવેલ હોય અને તે આહાર દોષવાળે હોવા છતાં કેવલજ્ઞાની પણ વાપરે છે.
ચાર ભાંગામાં બીજો અને ચોથો ભાગ શુદ્ધ છે.
શંકિત દેષમાં સેળ ઉગમન દેશે અને પ્રક્ષિતાદિ નવ ગ્રહણ એષણાના દોષ એમ પચીસ દોષમાંથી જે દોષની શંકા પડે તે દોષ લાગે છે.
જે જે દોષની શંકાપૂર્વક ગ્રહણ કરે અને વાપરે તે તે તે દોષના પાપકર્મથી આત્મા બંધાય છે.
માટે લેતી વખતે પણ શંકા ન હોય તે આહાર ગ્રહણ કરે અને વાપરતી વખતે પણ શંકા ન હોય તે આહાર વાપરે. એ શુદ્ધ ભાંગે છે.
છદ્મસ્થ સાધુ (અતિશય જ્ઞાન વિનાને સાધુ) પિતાની બુદ્ધિ પ્રમાણે ઉપગ રાખવા છતાં અશુદ્ધ-દેષવાળે આહાર લેવાઈ જાય છે તેમાં સાધુને કોઈ દેષ લાગતો નથી. કેમકે શ્રુતજ્ઞાન પ્રમાણથી તે શુદ્ધ બને છે. શ્રુતજ્ઞાનના પ્રમાણ માટે
ओहो सुमोवउत्तो सुयनाणी जइवि गिण्हइ असुद्धं । तं केवली वि भुंजइ अपमाण सुयं भवे इरा ॥७३॥
| ( પિં. નિ. પ૨૪) સામાન્ય રીતે પિડનિયુક્તિ આદિ શાસ્ત્રમાં કહેલ વિધિને કથ્ય અકથ્યને વિચાર કરવાપૂર્વક શ્રુતજ્ઞાની છદ્મસ્થ સાધુ શુદ્ધ જાણીને કદાચ અશુદ્ધ-દેષવાળે આહાર પણ ગ્રહણ કરે અને તે આહાર કેવળજ્ઞાનીને આપે, તે કેવળજ્ઞાની પણ તે આહાર