SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ : ૧૯ : તેના ઘરમાં કોઈ માણસ મરી ગયેલું એટલે તે નિમિત્તે બ્રાહ્મણને આપવા માટે ઘેબર બનવેલા અને તે બ્રાહ્મણને આપતું હતું. ત્યાં એક તપસ્વી મુનિ મા ખમણને પારણે ભિક્ષાએ ફરતાં ફરતાં આવી પહોંચ્યા અને ભિક્ષાની માંગણી કરી, એટલે આપનારે ના પાડી, આથી મુનિને ગુસે આવ્યા અને બે કે “સારૂ આ વખતે ન આપીશ, આવતા મહિને આપજે.” આમ કહીને મુનિ ચાલ્યા ગયા. દેવગે તે બ્રાહ્મણના ઘરમાં પાંચમા દિવસે કઈ મૃત્યુ પામ્યા. મહિને થતાં બ્રાહ્મણે માટે ઘેબર બનાવીને બ્રાહ્મણને દાન આપતું હતું, ત્યાં પાછા તે જ મુનિ પારણે આવી પહોંચ્યા અને ભિક્ષાની માગણી કરી. પેલાએ ના પાડી. આથી ધથી મુનિ બેલ્યા કે “સારૂ આવતા મહિને આપજે.” મુનિ જતા રહ્યા. બનવાજોગ ઘરમાં ત્રીજા માણસનું મૃત્યુ થયું અને તે નિમિત્તે બ્રાહ્મણને ઘેબર આપવા માંડ્યા, ત્યાં પાછા તે જ મુનિ આવી પહોંચ્યા અને ઘેબરની માગણી કરી, પેલાએ નિષેધ કર્યો– આ ઘેબર તે બ્રાહ્મણને આપવા માટેનાં છે તારા માટે નથી.” સાધુને ગુસ્સો આવ્યા અને બેલ્યા–એમ? આવતા મહિને આપજે.” આમ કહીને પાછા વળી ગયા. ઘબર આપતું હતું તે બ્રાહ્મણને વિચાર આવ્યો કે “પૂર્વે બે વખત આ સાધુ આવેલે અને ઘેબર નહિ આપવાથી
SR No.005752
Book TitlePind Niryukti Parag
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay
PublisherJambuswami Muktabai Agam Mandir
Publication Year
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy