________________
૭ ક્રોધ પડદેષ
विज्जातवप्पभावं निवाइपूयं बलं व से नाउं । दडण व कोहफलं दिति भया कोहपिंडो सो ॥६॥ .
(પિ. વિ. ૬૭) વિદ્યા-કારાદિ અક્ષર સમુહ, તથા મંત્ર ગાદિને પ્રભાવ, તપ–ચાર-પાંચ ઉપવાસ, માસક્ષમણ આદિને પ્રભાવ, રાજા–રાજા, પ્રધાન આદિ અધિકારીને માનનીય રાજદિ વલ્લભ, બેલ–સહસ દ્ધાદિ જેટલું સાધુનું પરાક્રમ જોઈને કે બીજા દ્વારા જાણીને, ગૃહસ્થ વિચારે કે “જે આ સાધુને નહિ આપીએ તે શાપ આપશે, તે ઘરમાં કેઈનું મરણ થશે. અથવા વિદ્યા-મંત્રને પ્રયોગ કરશે, રાજાને વલ્લભ હેવાથી આપણને નગર બહાર કઢાવી મૂકશે, પરાક્રમી હોવાથી આપ ણને મારઝુડ કરશે. વગેરે અનર્થના ભયથી સાધુને આહારાદિ આપે તે કેપિડ કહેવાય. કેધ દ્વારા જે આહાર ગ્રહણ કરાય તેને ક્રેપિડ દેષ લાગે.
દૃષ્ટાંત
હસ્તકલ્પ નગરમાં ધર્મકર્મમાં રક્ત એક બ્રાહ્મણ કુટુંબ રહેતું હતું