SearchBrowseAboutContactDonate
Page Preview
Page 341
Loading...
Download File
Download File
Page Text
________________ : ૨૯૮ : કાયમ ઉદરને એક ભાગ વાયુના પ્રચાર માટે ખાલી રાખવું જોઈએ. એક ભાગ ખાલી ન રહે તે શરીરમાં પીડા કરે. पगामं च निगामं च पनीयं भत्तपाणमाहरे । अइबहुयं अइबहुसो पमाणदोस मुणेयव्वो ॥९॥ (પિં. નિ. ૬૪૪) જે સાધુ પ્રકામ, નિષ્કામ, પ્રણત, અતિબહેક અને અતિ બહુશઃ ભાપાનને આહાર કરે તે પ્રમાણદેષ જાણ. ૧ પ્રકામ–ધી આદિ નહિ નીતરતા આહારના તેત્રીસ કેળીઆ પ્રમાણથી વધુ વાપરે તે ૨ નિકામ–ધી આદિ નહિ નીતરતા આહારના બત્રીસથી વધારે કેળી આ પ્રમાણ એકથી વધારે દિવસ વાપરવા તે. ૩ પ્રણીત—કેળીઓ ઉપાડતાં તેમાંથી ઘી આદિ નીતરતે હોય તે આહાર વાપ તે. ૪ અતિબહુક–અકરાંતીયા થઈને વાપરવું તે. ૫ અતિબહેશ:–અતિલપતાથી અતૃપ્તપણે દિવસમાં ત્રણ વખતથી વધારે વખત આહાર વાપરે તે. સાધુએ ભુખ કરતાં પણ ઓછો આહાર વાપરે જોઈએ. જે વધુ આહાર વાપરે તે આત્મ વિરાધના, સંયમ વિરાધના, પ્રવચન વિરાધના આદિ દેષ થાય. આમ વિરાધના–બે વખત, ત્રણ વખત અને તેથી પણ વધુ વખત વાપરેલ આહાર પાચન નહિ થવાના યોગે
SR No.005752
Book TitlePind Niryukti Parag
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay
PublisherJambuswami Muktabai Agam Mandir
Publication Year
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy