________________
L: ર૯૭ :
બત્રીસ કાળીઆ પ્રમાણ આહાર કરનારા, આપાહાર-ભૂખ કરતાં ઓછે આહાર કરનારા હોય છે, તેમની લેશે ચિકિત્સા કરતા નથી. અર્થાત્ તેવાઓને રોગ થતાં નથી કેમકે તેઓ પિતે જ પિતાના વૈદ્ય છે.
હિતકારી અને અહિતકારી આહારનું સ્વરૂપદહીંની સાથે તેલ ને, દુધની સાથે દહીં કે કાંજી એ અહિતકારી છે, અર્થાત શરીરને નુકશાન કરે છે. કહ્યું છે કે
ફિતાશાણપત્, સર્વોદ્ધવો ચરા તરમાહિર આર્થિ, ચાડ્યું નિવેવળમ્ ” અહિતકારી આહાર વાપરવાથી સઘળા રેગ ઉત્પન્ન થાય છે. દૂધ અને તેલ કે દહીં અને તેલ સાથે વાપરવાથી કેઢ રેગ થાય છે, સરખા ભાગે વાપરવાથી ઝેરરૂપ બને છે. માટે અહિતકારી આહારને ત્યાગ કરવો અને હિતકારી આહાર વાપરવું જોઈએ.
મિતઆહારનું સ્વરૂપ–પિતાના ઉદરમાં છ ભાગની કલ્પના કરવી. તેમાં શિયાળો, ઉનાળે અને સાધારણ કાલની અપેક્ષાએ આહાર વાપર, તે આ પ્રમાણે
વાયુ
એક ભાગ
" કાલ | પાણી | ભેજન અતિ ઠંડીમાં | એક ભાગ 1 ચાર ભુખ મધ્યમ , | બે ભાગ | ત્રણ ભાગ , ગરમીમાં ત્રણ ભાગ
એ ભાગ