________________
૬ ચિકિત્સાપિંડદેષ भणइ य नाहं वेजो आवावि कहेइ अप्पणो किरियं । आवा वि विजयाए तिविहा तिगिच्छा मुणेयव्वा ॥२॥
| (પિ. નિ. ૪૫૬ ) કેઈના ઘેર સાધુ ભિક્ષાએ ગયા, ત્યાં ગૃહસ્થ રેગ મટાડવા માટે દવાનું પૂછે, તે સાધુ એમ કહે કે
૧ “શું હું વૈદ્ય છું ? આથી પેલે ગૃહસ્થ સમજે કે “આ રેગ મટાડવા માટે વૈદ્ય પાસે જવાનું સૂચવે છે.”
૨ અથવા તે કહે કે મને આ રોગ થયે હતું, ત્યારે આવે આ ઉપચાર કરેલો. એટલે રેગ મટી ગયો હતે.
૩ અથવા સાધુ પિતે જ ગની ચિકિત્સા કરે. આ ત્રણ પ્રકારે ચિકિત્સા દેષ લાગે.
આ રીતે આહારાદિ માટે ચિકિત્સા કરવાથી અનેક પ્રકારના દેષ લાગે છે.
જેમકે –ઔષધમાં કંદમૂલ વગેર ઉપયોગ થાય, તેમાં જીવ વિરાધના થાય.