________________
: ૧૮૭ :
તેથી તેમને ખાવાનુ` આપનારની ઈચ્છા પૂર્ણ કરે છે. માટે આ કૂતરા પૂજ્ય છે. કાક, પાપટ આદિ શુભાશુભ જણાવે છે.
યક્ષની મૂતિના ભક્તની આગળ યક્ષના પ્રભાવ આદિનું વર્ણન કરે.
"
આ પ્રમાણે આહાર મેળવવા એ ઘણા દોષનું કારણ છે. કેમકે સાધુ આ રીતે દાનની પ્રશંસા કરે તેથી અપાત્રમાં દાનની પ્રવૃત્તિ થાય, વળી ખીજાને એમ થાય કે આ સાધુ ૌદ્ધ આદિની પ્રશંસા કરે છે માટે જરૂર આ ધર્મ ઉત્તમ છે.' આથી જીવા મિથ્યાત્વમાં સ્થિર થાય, કે શ્રદ્ધાવાળા હાય તે મિથ્યાત્ત્વ પામે. વગેરે અનેક દાષા રહેલા છે. વળી જે તે ઔદ્ધ આદિના ભક્ત હોય તા સાધુને આધાકર્માદિ સારા સારા આહાર મનાવીને આપે. આ રીતે સાધુ ત્યાં રાજ જવાથી, બૌદ્ધની પ્રશ'સા કરવાથી તે સાધુ પણ કદાચ બૌદ્ધ થઇ જાય. ખોટી પ્રશંસા આદિ કરવાથી મૃષાવાદ પણ લાગે.
'
જો તે બ્રાહ્મણ આદિ સાધુના દ્વેષી હાય તા એટલે કે આને ગયા ભવમાં કંઇ આપ્યું નથી એટલે આ ભવમાં મળતું નથી, તેથી આવા પ્રકારનું મીઠુ' મીઠું· ખેલે છે, કૂતરાની જેમ દીનતા ખતાવે છે, વગેરે ખાલે. તેથી પ્રવચન વિરાધના થાય, ઘરમાંથી કાઢી મૂકે કે ફરીથી ઘરમાં આવે નહિ એટલા માટે ઝેર આદિ આપે. આથી સાધુનું મૃત્યુ આદિ થાય. આથી આત્મવિરાધના વગેરે દાષા રહેલા છે.
ઇત પંચમ વનીપપિંડદાષ નિરૂપણ