________________
: ૮૨ :
દ્વાર નવમું
ગૃહસ્થના છળથી આધાકર્મી ગ્રહણ કરવા છતાં નિર્દોષતા કેવી રીતે ?
आहाकम्पपरिणओ फायभोईवि बंधभो हो । सुद्धं गवेसमाणो आहाकम्मे वि सो सुद्धो ||२४|| (પિ. નિ. ૨૦૭)
ગાથામાં ‘જામુયોર્' એના અથ અહીંયા ‘ સર દોષથી રહિત શુદ્ધ આહાર વાપરનાર કરવાના છે.' સાધુના આચાર છે કે ગ્લાનાદિ પ્રયાજન વખતે નિર્દોષ આહારની ગવષણા કરવી. નિર્દોષ ન મળે તા આછાઆછા દોષવાળી વસ્તુ લેવી, તે ન મળે તે શ્રાવક આદિને સૂચના કરીને ઢાષવાળી લેવી. શ્રાવકના અભાવે શાસ્ત્રની વિધિપૂર્વક ગ્રહણ કરવું, પણુ અપ્રાસુક એટલે સચિત્ત વસ્તુ તે કદી પણ ન લેવી.
આધાકી આહાર વાપરવાના પરિણામવાળા સાધુ શુદ્ધ આહાર વાપરવા છતાં, કમઅધથી મધાય છે, જ્યારે શુદ્ધ આહારની ગવેષણા કરવાવાળાને કદાચ આધાકી આહાર આવી જાય અને તે અશુદ્ધ આહાર વાપરવા છતાં તે કર્મ બંધથી બધાતા નથી. કેમકે તેને આધાકી આહાર વાપરવાની ભાવના નથી.
શુદ્ધમાં અશુદ્ધ બુદ્ધિથી વાપરનાર સાધુ કમ`થી બ'ધાય છે તેનું ધ્રાંત નીચે મુજબ છે.