________________
[: ૨૬૫ :
૧ર છિન્નહસ્તપાદ–હાથ કે પગ કપાયેલા હોય, લંગડે કે ડું ઠે હોય તે તેની પાસે ભિક્ષા લેવી કપે નહિ,
ભિક્ષા આપતાં તેને કષ્ટ પડે, પડી જાય, ઝાડ-પેશાબ બરાબર સાફ કરી શકે નહિ તેથી અપવિત્ર રહે. તેની પાસેથી ભિક્ષા લેવામાં લોકોમાં જુગુપ્સા થાય, છ જવનિકાયની વિરાધના વગેરે દે થાય, માટે તેની પાસેથી ભિક્ષા લેવી કપે નહિ.
અપવાદ–ઉપર કહેલ દેને જે પ્રસંગમાં સંભવ ન હાય અને આજુબાજુમાં બીજા લકે ન હોય તે ભિક્ષા લેવી કલ્પ.
૧૩ ત્રિરાશિક–નપુસક પાસેથી ભિક્ષા લેવી ન કપે.
નપુસક પાસેથી ભિક્ષા લેવામાં સ્વ-પર અને ઉભયને દે રહેલા છે.
નપુંસક પાસેથી વારંવાર ભિક્ષા લેવાથી અતિ પરિચય થાય તેથી સાધુને જોઈને તેને વેદેદય થાય અને કુચેષ્ટા કરે એટલે બનેને મૈથુનકર્મને દેષ લાગે.
વારંવાર ન જાય પણ કેઈક વખતે જાય તે મૈથુન દેષનો પ્રસંગ ન આવે પરંતુ લેકમાં જુગુપ્સા થાય કે “આ સાધુ નપુસક પાસેથી પણ ભિક્ષા ગ્રહણ કરે છે, તેથી સાધુ પણ નપુસક હશે.” ઈત્યાદિ દોષ લાગે.
અપવાદ–નપુસક અનસેવી હોય, કૃત્રિમ રીતે નપુંસક થયે હોય, મંત્ર કે તંત્રથી નપુંસક થયે હેય, દેવ કે ઋષિના પ્રાપથી નપુસક થયે હેય તે તેની પાસેથી ભિક્ષા લેવી કલ્પ.