SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ ગુવણું–નજીકમાં પ્રસવકાળ-ગર્ભ રહે નવ મહિના થયા હોય તેવી ગર્ભવાળી સ્ત્રી પાસેથી ભિક્ષા લેવી કપે નહિ. ગર્ભવાળી સ્ત્રી પાસેથી ભિક્ષા લેવામાં સ્ત્રીને ઉઠતા-બેસતા અંદર રહેલા ગર્ભના જીવને પીડા થાય, માટે તેની પાસેથી ભિક્ષા લેવી કપે નહિ. અપવાદ–ગર્ભ રહે નવ મહિના થયા ન હય, ભિક્ષા આપતાં કષ્ટ પડે એમ ન હય, બેઠેલી હોય તે બેઠા બેઠા અને ઉભેલી હોય તો ઉભા ઉભા ભિક્ષા આપે તે લેવી કલ્પી શકે. જિનકલ્પી સાધુ માટે તે જે દિવસે ગર્ભ રહે તે જ દિવસથી માંડી જ્યાં સુધી બાળક નાનો-ધાવતે હોય ત્યાં સુધી તે સ્ત્રી પાસેથી ભિક્ષા લેવી તેમને કલ્પી શકતી નથી. ૧૫ બાલવાત્સા-ધાવતું બાળક મેળામાં હોય તેવી સ્ત્રી બાળકને બાજુમાં મૂકીને ભિક્ષા આપે તે તેની પાસેથી લેવી કપે નહિ. બાળકને જમીન ઉપર કે માંચીમાં મૂકીને ભિક્ષા આપવા ઉઠે તે કદાચ તે બાળકને બિલાડી કે કૂતરું આદિ માંસને ટુકડો કે સસલાનું બરચું વગેરે ધારીને મેંમાં પકડીને લઈ જાય, તે બાળકને નાશ થાય. વળી ભિક્ષા આપતાં તે સ્ત્રીના હાથ ખરડાયા હેય તે કર્કશ હાથે બાળકને પાછી હાથમાં લેતાં બાળકને પીડા થાય. ઈત્યાદિ દે રહેલા હેવાથી તેવી સ્ત્રી પાસેથી ભિક્ષા લેવી કલ્પ નહિ. અપવાદ–બાળક મેટે થયે હય, સ્તનપાન કરતે ન
SR No.005752
Book TitlePind Niryukti Parag
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay
PublisherJambuswami Muktabai Agam Mandir
Publication Year
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy