________________
: ૨૯ :
કરતા અનેક.ભવિજીવાને ધર્મના એધ પમાડી રહેલા સુવિખ્યાત છે. તેમનાથી મેટાં રાધીબેન, તેમના પતિદેવ હીરાલાલે અને સુપુત્રા શ્રી વાડીલાલ તથા ચીમનલાલે પણ પૂજ્યશ્રી પાસે દીક્ષા ગ્રહણ કરેલી છે. તેએ આજે પૂ. પં. શ્રી વધ માનવિજયજી ગણિવર, પૂ. પં. શ્રી ચિદાનંદ વિજયજી ગણિવર, પૂ. મુનિશ્રી પ્રિય કરવિજયજી અને પૂ. સાધ્વીજી ર્જનશ્રીજી નામે પૂ. આચાર્યદેવ તથા પૂ. સાધ્વીજી કલ્યાણશ્રીજીની કલ્યાણકારી સુવિહિત નિશ્રામાં સુંદર સયમ ધર્મનું પાલન કરતા વિચરી રહેલા છે.
સાધ્વી કલ્યાણશ્રીજી એટલે મહાગુણીયલ, ગુરૂને વિનય ભક્તિ, આજ્ઞાપરાયણતા, સરલતા, સેવા, સ્વાધ્યાય, સહનશીલતા, તપ, ત્યાગ, વૈયાવચ્ચમાં આળસના અભાવ, આ એમના દીક્ષા જીવનના આદર્શો હતા, એથી એમનું દ્વીક્ષા જીવન અનેરૂં દીપી ઉઠયું હતું. સ્વગુરૂણીની નિશ્રામાં તેમણે બધાં પ્રકરણકમ ગ્રન્થ-લઘુકૌમુદી વ્યાકરણ-કાવ્ય-તક શાસ્ત્ર વગેરેના સારા અભ્યાસ કર્યા હતા. એમનાં ગુરૂણી અને મેટાં ગુરૂણીની તબીયતે। વૃદ્ધાવસ્થામાં ઘણાં વર્ષો સુધી નરમ રહી હતી. તેમની એવી તબીયતામાં આપણાં આ સાધ્વીશ્રીએ આમતેમ સ્વતંત્ર વિહરવાને મેહ ન રાખતાં વર્ષો સુધી તેમની પાસે અમદાવાદ વગેરેમાં ખડે પગે રહી એકધારી સેવા બજાવી હતી, આ સેવાને, તેઓના સમાધિપૂર્વક કાળધર્મ પામતા સુધી, એમણે પોતાના અભ્યાસને ગૌણ કરીને અને આરામને હરામ ગણીને અવિરતપણે ચાલુ રાખી હતી.
તે વખતે એમને ચામાસા અને શેષકાળમાં મેટે ભાગે