________________
: ૨૨ : ૧ પ્રતિસેવના–બીજાએ લાવેલો આધાકમ આહાર વાપર. બીજાએ લાવેલો આધાકર્મી આહાર વાપરતા સાધુને, કેઈ સાધુ કહે કે “તમે સંયત થઈને આધાકમ આહાર કેમ વાપરે છે ?” આ પ્રમાણે સાંભળીને તે જવાબ આપે કે
આમા મને કંઈ દેષ નથી, કેમકે હું કંઈ આધાકમી આહાર લાવ્યું નથી, એ તે જે લાવે તેને દેષ લાગે. જેમ અંગારા બીજા પાસે કઢાવે તો પોતે બળતું નથી, તેમ આધાકમ લાવે તેને દેષ લાગે. એમાં મને શું?? આ પ્રમાણે ઊંધું દષ્ટાંત આપે અને બીજાએ લાવેલ આધાકર્મી આહાર પિતે વાપરે તેનું નામ પ્રતિસેવના કહેવાય. બીજાએ લાવેલ આધાકમ આહાર સાધુ વાપરે છે તે વાપરવાથી આત્મા પાપકર્મથી બંધાય છે. તે સમજવા માટે ચેરનું દષ્ટાંત.
ચેરનું દૃષ્ટાંત : કેઈ એક ગામમાં ઘણું ચાર લોકે રહેતા હતા. એક વખત કેટલાક ચેરે નજીકના કે ગામમાં જઈને કેટલીક ગાયે ઉઠાવીને પોતાના ગામ તરફ આવતા હતા, ત્યાં રસ્તામાં બીજા કેટલાક ચેર અને મુસાફરો મળ્યા. બધા સાથે સાથે આગળ ચાલે છે. એમ કરતાં પોતાના દેશની હદ આવી ગઈ એટલે તેઓ નિર્ભય બની કોઈ વૃક્ષ નીચે વિશ્રામ કરવા બેઠા અને ભેજન વખતે કેટલીક ગાયને મારી નાખી તેનું માંસ પકાવવા લાગ્યા. તે વખતે બીજા કેટલાક મુસાફર આવ્યા. ચેરેએ તેમને પણ નિમંત્રણ કરીને બેસાડ્યા. પકાવેલું માંસ જમવા માટે આપવા લાગ્યા. તેમાંથી કેટલાકે “ગાયના માંસનું ભક્ષણ બહુ પાપકારી છે.” એમ સમજી તે માંસ ખાધું નહિ,