________________
તીર્થકર અને પ્રત્યેક બુદ્ધ સિવાય સાધુ માટે કરેલ આહાર સાધુઓને તથા કેવળજ્ઞાની સાધુઓને પણ કલ્પે નહિ. જ્યારે તીર્થકર, પ્રત્યેકબુદ્ધ માટે કરેલું કેવળજ્ઞાની સાધુને પણ કલ્પ.
જે તીર્થકર, પ્રત્યેકબુદ્ધ, નિદ્ધ અને શ્રાવકે માટે આહાર આદિ કરેલા હોય તે સાધુને કલ્પ. પરંતુ સાધુ માટે કરેલ હોય તે કલ્પ નહિ. આ પ્રમાણે બધે સમજી લેવું.
દ્વાર ત્રીજું કયા કયા પ્રકારે વાપરવાથી આધાકર્મ બંધાય?
पडिसेवणापडिमुणणा संवासणुमोयणेहिं तं होइ । इह तेणरायसुयपल्लिरायदुडेहि दिदंता ॥१८॥
( પિં. વિ. ૧૭) ૧ પ્રતિસેવના એટલે આધાકર્મી દેલવાળા આહાશદિનું વાપરવું. ૨ પ્રતિશ્રવણ એટલે આધાકમી આહારના નિમંત્રણને
સ્વીકાર કરે. . ' ૩ સંવાસ એટલે આધાકર્મી આહાર વાપરતા હોય તેમની
સાથે રહેવું ૪ અનુમોદના એટલે આધાકર્મી આહાર વાપરતા હોય તેની પ્રશંસા કરવી.
આ ચારે પ્રકારના વર્તનથી આધાકર્મ દેષને કર્મબંધ થાય છે. આ માટે ચેર, રાજપુત્ર, ચેરની પલ્લી અને રાજદુષ્ટ માણસનું એમ ચાર દષ્ટાંતે છે.