________________
૨૦, ચારિત્ર અને ભાવનાની ચતુર્ભગી ૧ ચારિત્ર સાધવ ભાવના સાધ, નહિ | ૨ ભાવના , ચારિત્ર , , | ઉપર પ્રમાણે અભિગ્રહને બદલે ભાવના. ૩ ચારિત્ર , ભાવના સાધo | ૪ , નહિ , , નહિ |
ર૧. અભિગ્રહ અને ભાવનાની ચતુર્ભગી ૧ અભિગ્રહ સાધવ ભાવના સાધવ નહિ સરખા અભિગ્રહવાળા અને જુદી ભાવનાવાળા સાધુ,
શ્રાવકે અને નિ . ૨ ભાવના , અભિગ્રહ , , સરખી ભાવનાવાળા અને જુદા અભિગ્રહવાળા સાધુ,
શ્રાવક અને નિ . . ૩ અભિગ્રહ , ભાવના સાધ૦ | સરખા અભિગ્રહવાળા અને સરખી ભાવનાવાળા સાધુ,
- શ્રાવક અને નિહં. ૪° છે , નહિ કે નહિ | જુદા અભિગ્રહવાળા અને જુદી ભાવનાવાળા સાધુ,
* શ્રાવક અને નિહ. ઉપર મુજબના દરેક ભંગમાં સાધુ માટે કરેલું હોય તે સાધુને ન કલ્પે. તીર્થંકર, પ્રત્યેકબુદ્ધ, નિદ્ધ અને શ્રાવક માટે કરેલું હોય તે સાધુને કપે.