________________
LC #
લાવી વાપર્યાં. આથી આહાર શુદ્ધ હેાવા છતાં આ સાધુને આધાકર્મીની બુદ્ધિથી ગણુ કરી વાપરવાના પરિણામે આધા કર્મી આહાર વાપરવાથી જે કર્માંધ થાય તે કખ ધ થયા,
શુદ્ધની ગવેષણા કરતાં અશુદ્ધ આવી જાય તે પણ ભાવ શુદ્ધિથી સાધુને નિર્જરા થાય છે, તેના ઉપર હવે દૃષ્ટાંત કહે છે.
દૃષ્ટાંત-૨
આચાર્ય ભગવંત શ્રી રત્નાકરસૂરીશ્વરજી મહારાજ ૫૦૦ શિષ્યથી પરિવરેલા શાસ્ત્રની વિધિપૂર્વક વિહાર કરતા કરતા પતનપુર નામના નગરમાં આવ્યા.
૫૦૦ શિષ્યેામાં એક પ્રિય'કર નામના સાધુ માસખસણુને પારણે માસખમણુની તપશ્ચર્યા કરનારા હતા.
પારણાના દિવસે તે સાધુએ વિચાર્યું” કે ‘માર્” પારણુ જાણીને કોઇએ આધાકી આહાર કર્યાં હોય માટે, નજીકના ગામમાં ગેાચરી જઉં, કે જેથી શુદ્ધ આહાર મળે. ' આમ વિચાર કરી તે ગામમાં ગેાચરી નહિ જતાં નજીકના ફાઇ એક ગામમાં ગયા.
તે ગામમાં યશેામતી નામની વિચક્ષણ શ્રાવિકા રહેતી હતી. માણસેાના મુખથી તપસ્વી મુનિના પારણાને દિવસ તેના જાણવામાં આવ્યા હતા, એટલે તેણીએ વિચાયુ" કે
6
કદાચ તે તપસ્વી મહાત્મા પારણા માટે આવે તે મને લાભ મળે, એ હેતુશ્રી અત્યંત ભક્તિપૂર્વક ખીર વગેરે ઉત્તમ સેાઇ તૈયાર કરી.