________________
: ૩૭ ;
નરકગતિનું આયુષ્ય બાંધે છે, તથા બાકીના સાત કર્મો પણ અધોગતિને અનુસાર બાંધે છે.
શંકા આહાર તૈયાર કરતાં છ કાયાદિને આરંભ ગૃહસ્થ કરે છે, તે તે આરંભ આદિનું જ્ઞાનાવરણાદિ પાપકર્મ સાધુને આહારગ્રહણ કરતાં કેમ લાગે? કેમકે એકે કરેલું કર્મ બીજામાં સંક્રમ થતું નથી. જે એકે કરેલું કર્મ બીજામાં સંકેમ થતું હેત તે ક્ષપકશ્રેણી ઉપર ચઢેલા મહાત્મા કૃપાલુ અને સઘળા જગતને જીના કર્મોને નાશ કરવામાં સમર્થ છે; તેથી સઘળાંય પ્રાણીઓના જ્ઞાનાવરણાદિ કર્મોને પિતાની ક્ષકશ્રેણીમાં સંકમાવીને ખપાવી નાખે તે બધાને એક સાથે મેક્ષ થાય. કહ્યું છે કે
'क्षपकश्रेणिपरिगतः स समर्थः सर्वकम्मिणां कर्म । क्षपयिતમે વરિ ર્માંડ ચારકૃચ ” “જો બીજાએ કરેલા કર્મોને સંક્રમ થઈ શકે તે, ક્ષપકશ્રેણીમાં રહેલ એક આત્મા સઘળાં પ્રાણીઓના કમને ખપાવી નાખવા સમર્થ છે. પરંતુ આમ બનતું નથી, તેથી બીજાએ કરેલું કર્મ બીજામાં સંક્રમી ન શકે.
સમાધાન–જે સાધુ પ્રમત્ત હેય અને હેશિયાર નથી હેતે તે સાધુ કર્મથી બંધાય છે, પરંતુ જે અપ્રમત્ત અને હોશિયાર હોય છે તે કર્મથી બંધાતું નથી. આધાકમ આહાર ગ્રહણ કરવાની ઈચ્છા કરવી તે અશુભ પરિણામ છે. અશુભ પરિણામ થવાથી તે અશુભ કર્મબંધ કરે છે. જે સાધુ આધાકર્મી આહાર ગ્રહણ કરતા નથી, તેમના પરિણામ અશુભ થતા