________________
: ૩૮ : નથી, એટલે તેને અશુભ કર્મબંધ થતું નથી. માટે આધા કર્મી આહાર ગ્રહણ કરવાની ઈચ્છા પ્રયત્નપૂર્વક સાધુએ કરવી નહિ.
બીજાએ કરેલું કર્મ પિતાને ત્યારે જ બંધાય કે જ્યારે આધાકમી આહાર ગ્રહણ કરે અને ગ્રહણ કરે તે આહાર વાપરે.
ઉપચારથી અહીં આધાકને આત્મકમ કહેવામાં આવ્યું છે.
આધાક દેષનું સ્વરૂપ જણાવ્યું. હવે તેનું વિસ્તારપૂર્વક સ્વરૂપ જણાવેલ છે. तं पूण जं जस्स जहा जारिसमसणे यं तस्स जे दोसा। . दाणे य जहा पुच्छा छलणा सुद्धी य तहं वोच्छं ॥१३॥
. (પિં.વિ.૮) આધાકર્મનું સ્વરૂપ વિસ્તારથી જાણવા માટે દશ દ્વાર છે. ૧. કઈ વસ્તુ આધાકર્મી બને? ૨. જેના માટે બનાવેલું આધાકર્મી કહેવાય? ૩. ક્યા કયા પ્રકારે વાપરવાથી આધાકર્મ કર્મ બંધાય? ૪. આધાકર્મ કેના જેવું છે? પ. આધાકમાં વાપરવામાં કયા કયા દેશે છે? . ૬. આધાકર્મ આપવામાં કયા કયા દે છે? ' ૭. આધાકર્મ જાણવા માટે કેવી રીતે પૂછવું?