________________
: ૩૯ : ૮. ઉપગ રાખવા છતાં સાધુને કેવી રીતે આધાકર્મનું
ગ્રહણ થાય? ૯ ગૃહસ્થના છળથી આધાકર્મ ગ્રહણ કરવાં છતાં નિર્દોષતા
કેવી રીતે ? ૧૦. આધાકર્મના ગ્રહણમાં નિર્દોષતા તથા દેશના સ્વરૂપ
અંગે શંકા સમાધાન.
દ્વાર પહેલું કઈ વસ્તુ આધાકમાં બને? असणाइ चउन्भेय आहाकम्ममिह बिन्ति आहारं । पढम चिय जइजोग्ग कीरतं निहियं च तहिं ॥१४॥
| (પિં. વિ.૯) અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ. આ ચાર પ્રકારને આહાર આધાકર્મી બને છે. આ પ્રમાણે પ્રવચનમાં શ્રી તીર્થ. કર ભગવતે કહે છે. કેવા પ્રકારનું આધાકમ બને છે? તે ધાન્યાદિની ઉત્પત્તિથી માંડીને ચાર પ્રકારને આહાર અચિત્તપ્રાસુક થાય ત્યાં સુધી જે સાધુને ઉદ્દેશ રાખવામાં આવ્યો હોય, તે તે તૈયાર થયેલ આહાર સુધીનું બધું આધાકમ કહેવાય છે. . - વદિ પણ સાધુ નિમિત્તે કરવામાં આવે તે સાધુને તે પણ બધું આધાકર્મી-અકષ્ટ બને છે. પરંતુ અહીં પિંડને