________________
: ૪૦ :
અધિકાર હાવાથી અશનાદિ ચાર પ્રકારના આહારના જ વિષય કહ્યો છે.
અશન, પાન, ખાક્રિમ અને સ્વાદિમ આ ચારે પ્રકારના આહાર આધાકર્મી બની શકે છે. તેમાં ધૃત અને નિશ્ચિંત એમ ભેદ થાય.
કૃત—એટલે સાધુને ઉદ્દેશીને તે અશનાદ્વિ કરવાની શરૂઆત કરવી.
નિષ્ઠિત—એટલે સાધુને ” ઉદ્દેશીને તે અશનાદિ પ્રાસુક અચિત્ત બનાવવું.
શકા—શરૂઆતથી માંડીને અશનાદિ આધાકી કેવી રીતે સંભવે ?
સમાધાન સાધુને આધાક કલ્પે નહિ એમ જાણુતા હાય કે ન જાણતા હોય તેવા કેઇ ગૃહસ્થ સાધુ ઉપરની અતિ ભક્તિથી કાઇ રીતે તેના જાણવામાં આવે કે ‘સાધુઓને આવા પ્રકારના આહાર આદિની જરૂર છે.' એટલે તે ગૃહસ્થ તેવા પ્રકારના ધાન્ય વગેરે પાતે, અગર બીજા પાસે ખેતરમાં વાવીને તે વસ્તુ તૈયાર કરાવે. તે આ રીતે તૈયાર કરવાથી શરૂઆતથી તે વસ્તુ આધાકર્મી કહેવાય.
દૃ ાં ત
સંકુલ નામના એક ગામમાં જિનદત્ત નામના શ્રાવક રહેતા હતા, તેને જિનમતી નામની પત્નિ હતી.
તે સંકુલ ગામમાં કોદ્રાની ઉત્પત્તિ વધારે હોવાથી લાકા ઘરેઘર કાદ્રા ખાતા હતા, તેથી સાધુએને પણ ગોચરીમાં