________________
: 30: આઠે કર્મો અશુભ બાંધે છે. આથી આધાકર્મનું ચોથું નામ 'सात्म ५५ ४वाय छे.
જો કે આગામી ભવનું આયુષ્ય જીદંગીમાં એક જ વાર બંધાય છે. આધાકર્મવાળે આહાર ગ્રહણ કરવાથી નરકગતિનું યે આયુષ્ય બાંધે. નરકગતિનું આયુષ્ય બંધાવાથી બાકીના સાત કર્મો પણ નરકગતિને એગ્ય કરે, તેથી આઠ પ્રકારના કર્મને બંધક થાય છે. શ્રી ભગવતી સૂત્રમાં કહ્યું છે કે___“आहाकम्मं भुंजमाणे समंणे निगंथे किं बंधइ किं पकरेइ किं चिणाइ कि उवचिणाइ ? गोयमा ! आहाकम्मं भुजमाणे आउ. यवज्जाओ सत्तकम्मपयडीओ सिठिलबंधणबंधाओ धणियबंधणबद्धाओ पकरेइ, हस्सकालठिईयाओ दीहकालठिईयाओ पकरेइ, मंदाणुभावाओ तिव्वाणुभावाओ पकरेइ, अप्पपएसग्गाओ बहुपएसग्गाओ पकरेइ, आउयं च णं कम्मं सिय बंधइ सिय नो बंधइ, असायावेयणिजं च कम्मं भुजो भुजो उवचिणेइ, अणाइयं च अणवयग्गं दीहमद्धं चाउरंतसंसारकंतारं अणुपरियट्टइ।
से केणगुणं भंते एवं वुच्चइ आहाकम्मं भुंजमाणे जाव अणुपरियट्टइ?
गोयमा! आहाकम्मं भुंजमाणे आयाए धम्मं अइकम्मद आयाए धम्म अइकममाणे पुढविकायं नावकंखइ ५ जाव तसकायं नावकंखइ । जेसि पि य गं जीवाणं सरीराइं आहारमाहारेइ ते वि जीवे नावकंखइ, से तेणटेणं गोयमा एवं बुच्चइ आहाकम्म भुंजमाणे जाव अणुपरियट्टइत्ति ॥"
શ્રી ગૌતમસ્વામીજી શ્રી મહાવીરસ્વામી ભગવંતને પૂછે છે