________________
: ૩૦૬ :
पिडं असोहयंतो अचरिती एत्थ संसभी नत्थि । चारितंमि असंते निरत्थिआ होइ दिक्खा उ || १०१ || चारितमि असंतंमि निव्वाणं न उ गच्छन् । निव्वाणं असंतंमि सव्वा दिक्खा निरत्यगा || १०२ || ( પિ. નિ. ગાથા. ૬૬૯ ની ટીકામાં )
જેએ આ દાષાથી રહિત આહારને વાપરે છે, તેમના ચારિત્રના નાશ થતા નથી. જેએ આ દેાષાની શુદ્ધિ કરતા નથી અર્થાત્ દોષવાળા આહાર વાપરે છે તેમના ચારિત્રને નાશ થાય છે.
• ભિક્ષાની શુદ્ધિ કરવી અર્થાત્ દોષ વગરને આહાર મેળવવા પ્રયત્ન કરવા એ સાધુપણાને સાર છે. જેએ શુદ્ધ આહારની તપાસ કરવામાં ખેદ પામે છે, તેઓ મદ વૈરાગ્ય વાળા જાણવા.’ એમ શ્રી જિનેશ્વર ભગવતાએ કહ્યું છે. અને ચારિત્રનું મેળવવા માટે
શ્રી જિનેશ્વર દેવાએ કહ્યું છે કે જ્ઞાન મૂલ ભિક્ષાની શુદ્ધિ છે, જેઓ શુદ્ધ ભિક્ષા ઉદ્યમ કરે છે તે તીવ્ર વૈરાગ્યવાળા જાણવા.
જે પિડને શોધતા નથી તેઓ અચારિત્રી છે એમાં સ'સય નથી. ચારિત્ર નહિ હાવાથી તેઓની દીક્ષા નિરર્થક થાય છે.
ઉપર પ્રમાણે જેએમાં ચારિત્ર નથી તેએ મેાક્ષમાં જતાં નથી. મેાક્ષના અભાવ થયે છતે તેની સવ દ્વીક્ષા નિરક છે.