________________
૧૫ અનિસૃષ્ટદેષ માલિકે રજા નહિ આપેલું ગ્રહણ કરવું તે અનિરુણદોષ કહેવાય.
अणिसिह पडिकुटुं अणुनायं कप्पए सुविहियाणं । लड्डुग चोल्लग जंते संखडि खीरावणाईसु ॥४६॥
" (પિ. નિ. ૩૭૭) શ્રી તીર્થકર ભગવતેએ જણાવ્યું છે કે “રજા નહિ આપેલું ભક્તાદિ સાધુને લેવું કલ્પ નહિ, પરંતુ રજા આપેલી હેય તે લેવું કપે.” *
રજા નહિ આપેલાના અનેક પ્રકારે છે. તે ૧. મેદિક સંબંધી, ૨. ભેજન સબંધી ૩. શેલડી પીલવાનું યંત્ર કેળા ઘાણ વગેરે સંબંધી, ૪. લગ્નાદિ સંબંધી, ૫. દૂધ. ૬. દુકાન-ઘર વગેરે સંબંધી.
સામાન્ય રીતે રજા નહિ આપેલાના બે પ્રકારે છે. ૧. સાધારણ અનિરુણ-બધાએ રજા નહિ આપેલી. અને ૨. ભેજન અનિરુણ-જેના હકનું હોય તેણે રજા નહિ આપેલી.
૧. સાધારણ અનિસૃષ્ટ–વસ્તુના ઘણા માલિક હેય