SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ અનિસૃષ્ટદેષ માલિકે રજા નહિ આપેલું ગ્રહણ કરવું તે અનિરુણદોષ કહેવાય. अणिसिह पडिकुटुं अणुनायं कप्पए सुविहियाणं । लड्डुग चोल्लग जंते संखडि खीरावणाईसु ॥४६॥ " (પિ. નિ. ૩૭૭) શ્રી તીર્થકર ભગવતેએ જણાવ્યું છે કે “રજા નહિ આપેલું ભક્તાદિ સાધુને લેવું કલ્પ નહિ, પરંતુ રજા આપેલી હેય તે લેવું કપે.” * રજા નહિ આપેલાના અનેક પ્રકારે છે. તે ૧. મેદિક સંબંધી, ૨. ભેજન સબંધી ૩. શેલડી પીલવાનું યંત્ર કેળા ઘાણ વગેરે સંબંધી, ૪. લગ્નાદિ સંબંધી, ૫. દૂધ. ૬. દુકાન-ઘર વગેરે સંબંધી. સામાન્ય રીતે રજા નહિ આપેલાના બે પ્રકારે છે. ૧. સાધારણ અનિરુણ-બધાએ રજા નહિ આપેલી. અને ૨. ભેજન અનિરુણ-જેના હકનું હોય તેણે રજા નહિ આપેલી. ૧. સાધારણ અનિસૃષ્ટ–વસ્તુના ઘણા માલિક હેય
SR No.005752
Book TitlePind Niryukti Parag
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay
PublisherJambuswami Muktabai Agam Mandir
Publication Year
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy