________________
: ૫ :
જે પ્રવચનથી નિરપેક્ષ આહાર આદિમાં નિઃશુક, લુબ્ધ અને માહવાળા થાય છે, તેના અનંતસ’સાર શ્રી જિનેશ્વર ભગવતાએ કહ્યો છે. માટે વિધિપૂર્વક નિર્દોષ આહાર આદિની ગવેષણા કરવી. ગવેષણા એ પ્રકારની છે. એક દ્રવ્યગવેષણા, ત્રીજી ભાવગવેષણા.
દ્રવ્યગવેષણાનું દૃષ્ટાંત
વસંતપુર નામના નગરમાં જિતશત્રુ રાજાને ધારિણી નામની રાણી હતી. તે એકવાર ચિત્રસભામાં ગઈ, તેમાં સુવણુ - પીડવાળુ હરણ જોયું. તે રાણી ગર્ભવાળી હતી, આથી તેને સુવર્ણ પીઠવાળા મૃગનું માંસ ખાવાના દહલેા ( ઇચ્છા ) થયા. તે ઇચ્છા પૂર્ણ નહિ થવાથી રાણીનું શરીર સુકાવા લાગ્યું.
રાણીને દુબળ થતી જોઈ, રાજાએ પૂછ્યું કે ‘તું કેમ સુકાય છે? તારે શું દુઃખ છે ?” રાણીએ સુવણુ પીઠવાળા મૃગનું માંસ ખાવાની ઇચ્છા થયાની વાત કરી.
રાજાએ પેાતાનાં માણસાને • સુવર્ણમૃગને પકડી લાવવા હુકમ કર્યાં. માણસોએ વિચાર કર્યો કે સુવર્ણમૃગને શ્રીપર્ણી ( એક જાતના ફળ ) ફળ ઘણાં પ્રિય હાય છે, પણ અત્યારે તે ક્ળાની ઋતુ નથી. માટે બનાવટી તેવાં ફળે બનાવીને જગલમાં ગયા. ત્યાં તે બનાવટી ફ્ળાના છુટાં છુટાં ઢગલા કરીને ઝાડની નીચે રાખ્યા.
હરણીયાઓએ તે ફળા જોયા અને પેાતાના નાયકને વાત કરી, બધાં ત્યાં આવ્યા. નાયકે તે ફળેા જોયા અને બધા