________________
: ૧૭ :
૧૧, સંસ્તવદોષ-પૂર્વસંસ્તવ-માતા આદિને સંબંધ કાઢીને ભિક્ષા લેવી તે. પશ્ચાત્ સંસ્તવ-સસરા પક્ષના સાસૂ આદિને સંબંધ કાઢીને ભિક્ષા લેવી તે.
૧ર. વિદ્યાદેષ–જેની સ્ત્રીરૂપ-દેવી અધિછિતા હોય તે વિદ્યા કહેવાય, તેના પ્રાગ વગેરેથી ભિક્ષા લેવી તે.
૧૩. મંત્રદોષ–જેને પુરુષરૂપ–દેવ અધિષિત હોય તે મંત્ર કહેવાય તેના પ્રયોગ વગેરેથી ભિક્ષા લેવી તે.
૧૪. ચૂર્ણદેષ–સૌભાગ્ય આદિ કરનાર ચૂર્ણ વગેરેના પ્રગથી ભિક્ષા લેવી.
૧૫. ચોગદેષ–આકાશ ગમનાદિ સિદ્ધિ વગેરેના પ્રયાગથી ભિક્ષા લેવી તે.
૧૬. મૂલકમદાષ-વશીકરણ, ગર્ભશાટન વગેરે મૂલકમના પ્રગથી ભિક્ષા લેવી તે.
ઘાત્રીપણું જાતે કરે કે બીજા પાસે કરાવે, દૂતીપણું પિતે કરે કે બીજા પાસે કરાવે યાવતું. વશીકરણાદિ પણ પોતે કરે કે બીજા પાસે કરાવે અને તેથી ભિક્ષા મેળવે તે “ઘાત્રીપિંડ “દૂતીપિંડ” આદિ ઉત્પાદનના દે કહેવાય છે. તેનું વિશેષ વર્ણન જણાવાય છે.
- ૧, કેટલેક ઠેકાણે ચૂર્ણષ અને ગદોષ એક કહ્યો હોય છે, ત્યાં પૂર્વસંસ્તવ દોષ અને પશ્ચાત્સસ્તવદોષ જુદો કહેલ હોય છે. એટલે ઉત્પાદનના સોળ દેશોની સંખ્યા બરાબર રહે છે.