SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ : ૧૬૬ : धाई दुइ निमित्ते आजीव वणीमगे तिगिच्छा य । कोहे माणे माया लोभे य हवंति दस एए ॥ ५४ ।। पुचिपच्छासंथव विजा मंते य चुन्न जोगे य । उप्पायणाइ दोसा सोलसमे मूळकम्मे य ॥ ५५ ॥ (પિં. નિ. ૪૦૯-૪૦૯) ૧. ધાત્રીદેાષ–ધાત્રી એટલે બાળકનું પરિપાલન કરનાર સ્ત્રી. ભિક્ષા મેળવવા માટે તેના જેવું ધાત્રીપણું કરવું. જેમકેગૃહસ્થના બાળકને રમાડવા, ન્ડવરાવવા વગેરે. ૨. દૂતીદોષ–ભિક્ષા માટે જ સામાસામી ગૃહસ્થના સંદેશા લાવવા લઈ જવા. . - ૩. નિમિત્તદોષ–વર્તમાન, ભૂત અને ભવિષ્યકાળનાં આઠ પ્રકારમાંથી કોઈ પણ નિમિત્તે કહેવું. ૪. આજીવિકાદેષ–સામાની સાથે પિતાની સમાન કુલ, કળા, જાતિ વગેરે જે હેય તે પ્રગટ કરવું. ૫. વનીપદેષ—ભિખારીના જેવું દીન આચરણ કરવું. ૬. ચિકિત્સાષ–દવા આપવી કે બતાવવી. ૭. કોષ–ધ કરીને ભિક્ષા લેવી. ૮. માનદેશ-માન કરીને ભિક્ષા લેવી. ૯ માયાદે-માયા કરીને ભિક્ષા લેવી. ૧૭. લોભષ–લભ રાખીને ભિક્ષા લેવી.
SR No.005752
Book TitlePind Niryukti Parag
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay
PublisherJambuswami Muktabai Agam Mandir
Publication Year
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy