________________
: ૫૭ :
૧ર લીંપેલું નહિ, બહુ ગરમ નહિ, છાંટા પડે, કાઢતાં ડેયા કે કાંઠાને લાગે.
'૧૩ લીધેલું નહિ, બહુ ગરમ, છાંટા પડે નહિ, કાઢતાં ડયા કે કાંઠાને લાગે નહિ.
૧૪ લીંપેલું નહિ, બહુ ગરમ, છાંટા પડે નહિ, કાઢતાં ડેયા કે કાંઠાને લાગે.
૧૫ લીધેલું નહિ, બહુ ગરમ, છાંટા પડે, કાઢતાં ડેયા કે કાંઠાને લાગે નહિ. '
૧૬ લીંપેલું નહિ, બહુ ગરમ, છાંટા પડે, કાઢતાં ડાયા કે કાંઠાને લાગે.
આ સેળ ભાંગામાં પહેલા ભાગનું કલ્પી શકે. બાકીના પંદર ભાંગાનું ક૯પે નહિ.
, બહુ ગરમ શેરડીનો રસ આદિ લેવામાં આત્મ વિરાધના અને પર વિરાધના થાય. અતિ ગરમ હેવાથી, સાધુ લેતાં દાઝે તેથી આત્મવિરાધના, ગૃહસ્થ દાઝે તે પર વિરાધના.
મેટા વાસણ વડે આપતાં આપનારને કષ્ટ પડે ને આપતાં ઢળાય, અતિ ગરમ હેવાથી દઝાતાં વાસણ એકદમ નીચે મુકવા જતાં વાસણ તૂટી જાય તે છકાયની વિરાધના થાય. તેથી સંયમ વિરાધના લાગે. માટે સાધુએ આવા પ્રકારનું લેવું કલ્પ નહિ.
પવને ઉપાડેલી ચેખાની પાપડી વગેરે અનંતર નિક્ષિપ્ત કહેવાય અને પવનથી ભરેલી બસ્તી આદિ ઉપર રોટલા, રોટલી વગેરે રાખેલું હોય તે પરંપર વાયુકાય નિક્ષિપ્ત કહેવાય.