________________
૩ નિમિત્તપિડદોષ
जो पिंडाइ निमित्तं कहइ निमित्तं तिकाल विसयंपि। लाभालाभसुहामुह-जीविअमरणाइ सो पावो ॥ ५९ ॥
(પિં. વિ. ૨) જે કંઈ સાધુ આહારાદિ માટે ગૃહસ્થને વર્તમાનકાલ, ભૂતકાલ, ભવિષ્યકાલનાં લાભ, નુકશાન, સુખ, દુઃખ, આયુષ્ય, મરણ વગેરે સંબંધી નિમિત્તજ્ઞાનથી કથન કરે, તે સાધુ પાપી છે. કેમકે નિમિત્તે કહેવું તે પાપને ઉપદેશ છે. તેથી કઈ વખતે પિતાને ઘાત થાય, બીજાને ઘાત થાય કે ઉભયને ઘાત આદિ અનર્થો થવા સંભવ છે. માટે સાધુએ નિમિત્ત આદિ કહીને ભિક્ષા મેળવવી ન જોઈએ.
| દષ્ટાંત
એક મુખી પિતાની પત્નિને ઘેર મૂકીને રાજાની આજ્ઞાથી બહાર ગામ ગયે હતે.
તે દરમ્યાન કેઈ સાધુએ નિમિત્ત વગેરે કહેવાથી મુખીની સ્ત્રીને ભક્ત બનાવી હતી. તેથી તે સારે સારે આહાર બનાવીને સાધુને આપતી હતી.