________________
: ૧૭૮ : અને પુત્ર બલિષ્ટ તથા રેવતિને પતી સંગમ, જે દેવકીને જમાઈ થતું હતું તે મૃત્યુ પામ્યા.
દેવકીને પતિ, પુત્ર અને જમાઈ ત્રણે આ રીતે મૃત્યુ પામ્યાના સમાચાર મળતાં દેવકી ખૂબ વિલાપ કરવા લાગી. લકે તેને સાંત્વન આપવા લાગ્યા અને કહ્યું કે “જે ગેકુલ ગામના લેકેને ખબર ન પડી હોત તે, યુદ્ધ થાત નહિ અને તારા પતિ, પુત્ર અને જમાઈ મૃત્યુ પામત નહિ કયા દુરાત્માએ ત્યાં જઈને ખબર આપી દીધી હશે કે જેથી ઘણું મૃત્યુ પામ્યા.
આ સાંભળી દેવકી ગુસ્સામાં બેલી-મેં જ અભાગિણિએ અજાણતા મારા પિતા મુનિ સાથે સંદેશે કહેવરાવી મારી પુત્રીને ખબર અપાવ્યા હતા. પરંતુ તે સાધુ વેષવિડંબકે બધાનાં મત કરાવ્યાં.
આથી ધનદત્ત મુનિ સ્થાને સ્થાને ધિક્કાર પામ્યા અને તેમણે જૈન શાસનને ઉડ્ડાણ કરાવ્યું. માટે સાધુએ દૂતીપણું કરવું ન જોઈએ.
દતિ દ્વિતીય દૂતીપિડદોષ નિરૂપણ