SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ આદ્યદોષ બીજા પાસેથી બલાત્કારે જે અનાદિ ઝુંટવીને સાધુને આપવામાં આવે તે આ છેદેષ કહેવાય, अच्छिज्जपि य तिविहं पभू य सामी य तेणए चेव । अच्छिज्ज पडिकुटुं समणाण न कप्पए घेत्तुं ॥ ४५ ॥ (પિનિ. ૩૬૬) -આ છેદ્ય ત્રણ પ્રકારે છે. પ્રભુ ઘરને નાયક, સ્વામિશજા કે ગામને મુખી, નાયક અને સ્તન ચેર. આ ત્રણે, બીજા પાસેથી બલાત્કારે ઝુંટવીને આહાર આદિ આપે તે તેવા અશનાદિ સાધુને લેવા કલ્પે નહિ. ૧ પ્રભુ આડેધ–મુનિને ભક્ત ઘરને નાયક આદિ પિતાના પુત્ર, પુત્રી, પત્નિ, પુત્રવધુ આદિ પાસેથી અશનાદિ ઝુંટવીને તેમની ઈચ્છા વિરૂદ્ધ સાધુને આપે છે. ૨ સ્વામિ આધ-મુનિને ભક્ત ગામને માલિક આદિ પિતાના આશ્રિતની માલિકીના અશનાદિ ઝુંટવીને તેમની ઈચ્છા વિરૂદ્ધ સાધુને આપે તે. ૩ સ્તન આછે–સાધુને ભક્ત કે લાગણીવાળો કઈ શેર મુસાફરો પાસેથી તેમની ઈચ્છા વિરૂદ્ધ અશનાદિ ઝુંટવીને સાધુને આપે તે.
SR No.005752
Book TitlePind Niryukti Parag
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay
PublisherJambuswami Muktabai Agam Mandir
Publication Year
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy